Ad Code

Responsive Advertisement

Vaghela - Solanki Dynasty : Arjundev | વાધેલા – સોલંકી વંશ : અર્જુનદેવ (ઈ.સ 1262 થી ઈ.સ. 1275)


અર્જુનદેવ (ઈ.સ 1262 થી ઈ.સ. 1275)



→ પુત્ર : રામ અને સારંગ

→ વિસલદેવના ઉત્તરાધિકારી તરીકે અર્જુનદેવ પાટણની ગાદીએ આવ્યો.

→ તેના સમયમાં સૌરાષ્ટ્રનો વહીવટ સામંતસિંહ કરતો હતો.





→ પોતાના સ્વર્ગસ્થ ભાઈ સલક્ષના શ્રેય અર્થે સલક્ષ નારાયણનુંમંદિર બંધાવ્યું.

→ ગિરનાર પર્વત ઉપર પાશ્વરનાથનું દેરાસર બંધાવ્યું.

→ રેવતીકુંડનો જીર્ણોદ્વાર કરાવ્યો.

→ ઈ.સ. 1264 માં એણે સ્થાનિક પંચકુલની સમંતિથી નૌવાહ પીરોજને સોમનાથ પાટણ (દેવપત્તન)માં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments