મહારાજા સયાજીરાવ ગાયકવાડ

મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ

→ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બરોડા રજવાડાના મહારાજા અને લોક કલ્યાણ રાજા તરીકે જાણીતા શાસક શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ 11 માર્ચ, 1863ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં થયો હતો.

→ તેમનું મૂળ નામ : ગોપાલ કાશીરાવ ગાયકવાડ હતું.

→ 27 મે, 1875ના રોજ વડોદરાના રાજા મલ્હારાવ અને મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા અને નવું નામ સયાજીરાવ ત્રીજા આપ્યું હતું.

→ શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 16 જૂન, 1875ના રોજ બરોડા રાજ્યની ગાદી સંભાળી હતી.

→ આ સમયે તેમની નાની ઉંમર હોવાના કારણે રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments