રમણભાઈ નીલકંઠ

જન્મ :- ઈ.સ : ૧૩ માર્ચ ૧૮૬૮ ( અમદાવાદ )





મૃત્યુ :- માર્ચ 6, 1928 (59ની વયે) અમદાવાદ

પિતા :- મહિપતરામ નીલકંઠ

પત્ની :- વિદ્યાગૌરી નીલકંઠ ( સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનારા બે મહિલમાંથી એક )

શિક્ષણ :- બી.એ., એલ.એલ.બી.

વ્યવસાય :-લેખક, જજ, વકીલ

ઉપનામ :- મકરંદ

બિરુદ :- ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર

અવિસ્મરણીય અને ગુજરાતી ભાષાની સૌ પ્રથમ હાસ્યપ્રધાન કૃતિ ભદ્રંભદ્રના સર્જક


કૃતિઓ :-
ભદ્રભદ્ર (હાસ્યનવલ) (૧૯૦૦)

કવિતા અને સાહિત્ય (નિબંધ)

રાઈનો પર્વત (નાટક)(૧૯૧૪)

શોધમાં (નવલકથા)

સરસ્વતીચંદ્રનું અવલોકન (વિવેચન)


-----------------


રમણભાઈ નીલકંઠે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી તથા પ્રાર્થના સમાજના મુખપત્ર જ્ઞાનસુધાના સંપાદક રહી ચૂક્યા છે.


આનંદશંકર ધ્રુવે રમણભાઈ નિલકંઠને ગુજરાતના જાહેરજીવનના સકલ પુરુષ કહ્યા છે.


રમણભાઈ નિલકંઠે તેમના પિતાના નામ ઉપરથી મહિપતરામ રૂપરામ અનાથઆશ્રમ બનાવ્યો છે.

Post a Comment

0 Comments