ન્હાનાલાલ
મહાન ક્રાંતિકારી : શહીદ અશફાક ઊલ્લા ખાન
ન્હાનાલાલ દલપતરામ કવિ
→ જન્મ : માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો.
→ અવસાન : જાન્યુઆરી 9, 1946 – અમદાવાદ
→ પિતા : દલપતરામ
→ માતા : રેવાબા
→ વખણાતું સાહિત્ય : ડોલનશૈલી
→ ઉપનામ/તખલ્લુસ : ગુજરાતના કવિવર,ડોલનશૈલીના પિતા,પ્રેમભક્તિ,કવિસમ્રાટ,શ્રેષ્ઠ રસકવિ,પ્રફુલ અમીવર્ષણ,ચંદ્રરાજ,તેજે ઘડેલા શબ્દના સર્જક
0 Comments