કરતાલ


કરતાલ

→ ભજન – કીર્તનમાં કરતાલનું સવિશેષ મહત્ત્વ છે.

→ નરસિંહ મહેતા કરતાલ વગાડીને કીર્તનનું ગાન કરતા.

→ કરતાલ સાથે કીર્તન ગાયનમાં રાજકોટની સર્વોદય મંડળી ખૂબ જ પ્રખ્યાત છે.






Post a Comment

0 Comments