Ad Code

Responsive Advertisement

નગારું | Nagaru


નગારું

→ નગારાનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે.

→ નગારાને દુંદુભિ તરીકે પણ ઓળખાય છે.

→ મોટા નગારાને આડંબર તરીકે ઓળખવામાં આવે છે.

→ નગારામાં જે રણકાર ઉત્પન્ન થાય છે તેને ધિવતક કહેવામાં આવે છે.

→ લોકમાન્યતા મુજબ ભગવાન શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે પણ નગારું વગાડવામાં આવ્યું હતું.



Post a Comment

0 Comments