World Mosquito Day | વિશ્વ મચ્છર દિવસ


વિશ્વ મચ્છર દિવસ


→ મચ્છરજન્ય રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગષ્ટના રોજ "વિશ્વ મચ્છર દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે.

→ બ્રિટનનાં રોનાલ્ડ રોસ નામના એક ડોક્ટરે ભારતમાં કોલકત્તાની પ્રેસિડેન્સી જનરલ હૉસ્પિટલમાં કામ કરતી 20 ઓગષ્ટ 1987ના રોજ મલેરિયાનું કારણ એનાફિલિસ મચ્છર હોવાનું શોધી કાઢ્યું હતું.

→ આથી આ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગષ્ટ "વિશ્વ મચ્છર દિવસ" તરીકે ઉજવાય છે.







મચ્છરોથી થતી બીમારીઓ

બીમારી કયું મચ્છર કરડવાથી થાય?
મલેરિયા માદા એનાફિલિસ
ડેન્ગ્યુ એડિસ
ચિકનગુનિયા એડિસ
ફાઈલેરિયા એડિસ અને ક્યુલેક્સ
ઈન્સેફેલાઈટિસ ક્યુલેક્સ
યલો ફિવર એડિસ











Post a Comment

0 Comments