પન્નાલાલ પટેલ (Pannalal Patel)
પન્નાલાલ પટેલ
→ નામ : પન્નાલાલ નાનાભાઈ પટેલ
→ બિરુદ : “સાહિત્યજગતના ચમત્કાર”
→ જન્મ : ઈ.સ. 1912માં
→ જન્મ સ્થળ: માંડલી, ડુંગરપુર, રાજસ્થાન
→ અવસાન : ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.
વિશેષતા
→ 1950 ના વર્ષનો ગુજરાત વિદ્યાસભા તરફથી “રણજિતરામ સુવર્ણચંદ્રક"
→ 1980 માં વડોદરા- ગુજરાતી સાહિત્ય પરિષદના 30 માં અધિવેશનમાં સર્જન વિભાગના અધ્યક્ષ
→ 1985ના વર્ષનો સાહિત્ય માટેનો સર્વોચ્ચ “ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર”
નવલકથા
→ અજવાળી રાત અમાસની (૧૯૧૭)
→ અંગારા
→ આંધી અષાઢની (૧૯૬૪)
→ એક અનોખી પ્રીત
→ કચ – દેવયાની
→ કંકુ (૧૯૭૦)
→ ગલાલસિંગ
→ ઘમ્મર વલોણું ભા.૧-૨ (૧૯૬૮)
→ જિંદગી સંજીવની (આત્મકથાનક નવલકથા)
→ નગદ નારાયણ
→ નથી પરણ્યાં નથી કુંવારા
→ નવું લોહી (૧૯૫૮)
→ નાછૂટકે (૧૯૫૫)
→ પડઘા અને પડછાયા (૧૯૬૦)
→ પાછલે બારણે
→ પાર્થને કહો ચડાવે બાણ
→ પ્રણયના જૂજવા
→ ભાંગ્યના ભેરું (૧૯૫૭)
→ ભીરુ સાથી (૧૯૪૩)
→ મટકલાલ
→ મનખાવતાર (૧૯૬૧)
→ મળેલા જીવ
→ માનવીની ભવાઈ (ઈ.સ. 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.)
→ મીણ માટીના માનવી (૧૯૬૬)
→ યૌવન -ભા.૧-૨ (૧૯૪૪)
→ વળામણાં
→ સુરભિ
→ કરોળિયાનું જાળું (૧૯૬૩)
નાટક
→ જમાઈરાજ
→ સપનાના સાથી
→ અલ્લડ છોકરી
→ ભૂણે નરસૈયો
→ વૈતરણીના કાંઠે
→ ઢોલિયા સાગ સીસમના
→ ચાંદો શે શામળો
→ ચિંતન
→ પૂર્ણયોગનું આચમન
→ આત્મકથા
→ અલપ ઝલપ
→ અલકમલક
→ નવલિકા
→ પાનેતરના રંગ
→ સુખ-દુ:ખના સાથી
→ જિંદગીના ખેલ
→ વાત્રકને કાંઠે
→ ઘરનું ઘર
→ જીવો દાંડ
→ છણકો
→ પીઠીનું પડીકું
→ ઓરતા
→ ત્યાગી અનુરાગી
→ પારેવડાં
→ બાળ સાહિત્ય
→ પરીક્ષા
→ એક ખોવાયેલો છોકરો
→ અલપઝપલ
→ ગુરુદક્ષિણા
→ આંખ આડાકાન
→ વાર્તાકિલ્લોલ
→ બાળકિલ્લોલ
→ લોકમિનારા
→ ભીષ્મ
→ મહાભારત
→ રામાયણ અને શ્રીકૃષ્ણની કિશોરકથાઓ
જાણીતી પંક્તિઓ
→ વાહ રે માનવી, તારું હૈયું ! એક પા લોહીના કોગળાને, બીજી પા પ્રીતના ઘૂંટડા
→ મનના મોરલા મનમાં જ રમાડવા અને મનખો પૂરો કરવો
→ માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે, અને એથીયે ભૂંડી ભીખ રે
→ મેલું છું ધરતી ખોળે ખેલતો,મારી માટીના મોંઘેરો મોર
0 Comments