Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :2


ભારતનું બંધારણ વન લાઇનર - 2




  1. ભારતમાં અંગ્રેજો દ્વારા સૌ પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી?
  2. → ઈ.સ. ૧૯૧૩, સુરત

  3. ક્યાં કાયદાથી ભારતમાં સૌ પ્રથમ કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઇ?
  4. → ૧૭૭૩, રેગ્યુલેટિંગ એક્ટ

  5. ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યો?
  6. → વોરન હેસ્ટિગ્ઝ

  7. ભારતમાં કંપનીના શાસન ઉપર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી "કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ" ની રચના કરવા આવી?
  8. → ૧૭૭૩, રેગ્યુલેટિંગ એક્ટ

  9. ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી?
  10. → કલકત્તા












  11. વાઈસરોયની કારોબારીમાં નિમણુંક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા?
  12. → સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા

  13. ક્યાં કાયદાથી વાઈસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણુંક કરવાની જોગવાઈ શરૂ થઇ?
  14. → મોર્લે-મિન્ટો એક્ટ, ૧૯૦૯

  15. મોર્લે-મેન્ટો એક્ટ, ૧૯૦૯ માં મોર્લે અને મિન્ટો કોણ હતા?
  16. → લોર્ડ મોર્લે -ભારત સચિવ, લોર્ડ મિન્ટો - વાઇસરોય

  17. ક્યાં કાયદાથી ભારતમાં સૌ પ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઇ?
  18. → ભારતીય પરિષદ અધિનિયમ , ૧૯૦૯

  19. કયો કાયદો "ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા" તરીકે પ્રસિદ્ધ છે?
  20. → ભારત શાસન અધિનિયમ,૧૮૫૮



















Post a Comment

0 Comments