Constitution and State Policy of India : Gujarati Question & Answer - 4


ભારતનું બંધારણ વન લાઇનર - 4




  1. કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવી?
  2. → એમન્ડમેંટ એક્ટ, ૧૭૮૬

  3. ક્યાં ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવ્યો?
  4. → ચાર્ટર એક્ટ, ૧૭૯૩

  5. ક્યા કાયદાથી ઇસ્ટ ઈન્ડીયા કંપનીઓ ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવમાં આવ્યો?
  6. → ચાર્ટર એક્ટ, ૧૮૧૩

  7. ક્યાં કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મપ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી છે?
  8. → ચાર્ટર એક્ટ, ૧૮૧૩

  9. ભારતમાં સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો?
  10. → લોર્ડ વિલિયમ બેન્ટિક












  11. કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે?
  12. → એલન ઓક્તિવીયન હ્યુમ

  13. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી?
  14. → ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫

  15. ક્યાં કાયદાથી "પોર્ટફોલિયો પદ્ધતિ" અમલમાં આવી?
  16. → ભારત પરિષદ અધિનિયમ, ૧૮૬૧

  17. ક્યા અધિનિયમથી વાઈસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે?
  18. → ભારત પરિષદ અધિનિયમ, ૧૮૬૧

  19. મહારાણી વિકટોરિયાને ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી?
  20. → ઈ.સ ૧૮૫૮

























Post a Comment

0 Comments