Ad Code

Responsive Advertisement

Tarnetar no Melo | તરણેતર નો મેળો

તરણેતર નો મેળો એ ગુજરાતનો સૌથી મોટો મેળો છે.

આ મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે તરણેતર ગામમાં ભરાય છે.

ત્રિનેત્રશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ મેળો ભાદરવા સુદ 4-5-6 નો રોજ ભરાય છે.

આ મેળામાં આહીર, રબર, ભરવાડ, કાઠી કોમના યુવાનો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે આવે છે.

એક લોકવાયકા મુજબ પાંડવપુત્ર અર્જુનને દ્રોપદી એ જ્યાં હારમાળા પહેરાવી એ મત્સ્યવેધ અને સ્વયંવર આ સ્થળે યોજાયો હતો.

આ મેળામાં યુવકો- યુવતીઓ "હુડા" નૃત્ય કરે છે.

આ મેળામાં એક "નાની બનેવી બજાર " પણ ભરાય છે.

આ મેળામાં દાંડિયા- રાસ અને ભજન કિર્તનનું આગવું આકર્ષણ છે.

Post a Comment

0 Comments