સ્વામી દયાનંદ સરસ્વતી | Dayananda Saraswati
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી દયાનંદ સરસ્વતી
→ જન્મ : 12 ફેબ્રુઆરી, 1824 (મોરબી)
→ પિતા : કરસનજી લાલજી તિવારી
→ માતા : યશોદાબાઇ
→ અવસાન : 30 ઓક્ટોબર, 1883 અજમેર (રાજસ્થાન)
→ મૂળ નામ : મૂળશંકર તિવારી
→ ગુરુ : સ્વામી વીરજાનંદ, પરમહંસ પરમાનંદજી અને દંડી સ્વામી
→ બિરુદ: 'ભારતના માર્ટીન લ્યુથર'
→ આધુનિક ભારતના મહાન ચિંતક, સમાજસુધારક તથા આર્ય સમાજના સ્થાપક
0 Comments