અરદેશર ખબરદાર| Ardeshar Khabardar
અરદેશર ખબરદાર
અરદેશર ખબરદાર
→ જન્મ: 6 નવેમ્બર, 1881 (દમણ)
→ પૂરું નામ : અરદેશર ફરામજી ખબરદાર
→ અવસાન : 30 જુલાઇ, 1953 (મદ્રાસ)
→ ઉપનામ : અદલ, મોટાલાલ, લખાભગત, આલુ કવિ, હુન્નરસિંહ મહેતા, પારસી બુચા કવિ, શ્રીધર, શેષાદ્રિ,
→ બિરૂદ : ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર (રા. વિ. પાઠક દ્વારા)
→ કવિ, વિવેચક અને નાટ્યકાર
0 Comments