મહારાજા રણજિતસિંહજી | Ranjit Singh
મહારાજા રણજિતસિંહજી
મહારાજા રણજિતસિંહજી
→ શીખ સામ્રાજ્યના સ્થાપક : મહારાજા રણજિતસિંહજી
→ જન્મ : 13 નવેમ્બર, 1780 (ગુજરાવાલા, પંજાબ,હાલમાં પાકિસ્તાન)
→ પિતા : મહારાજા મહાનસિંહ
→ માતા: રાજકૌર
→ અવસાન : 27 જૂન, 1839 (લાહોર,પાકિસ્તાન)
→ ઉપનામ : બુદ્ધિસિંહ, શેર-એ-પંજાબ, પૂર્વના નેપોલિયન, પાંચ નદીઓના રાજા, સરકાર ખાલસાજી
0 Comments