ગુણવંતરાય આચાર્ય | Gunvantrai Acharya
ગુણવંતરાય આચાર્ય
ગુણવંતરાય આચાર્ય
→ જન્મ : 9 સપ્ટેમ્બર, 1900 (જેતલસર,રાજકોટ)
→ અવસાન : 25 નવેમ્બર, 1965
→ બિરુદ : સાગર જીવનના સમર્થ આલેખક, માનવ ગૌરવ અને ગુજરાત આલેખનાર સર્જક
→ પૂરું નામ : ગુણવંતરાય પોપટભાઇ આયાર્ય
→ પુત્રી : વર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા
→ દરિયાઈ સાહસકથાઓના સર્જક, નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર અને પત્રકાર
0 Comments