શરણાઈ


શરણાઈ

→ સૌથી લોકપ્રિય વાદ્યમાંનું એક શરણાઈ પહેલાના સમયથી જ ઉપયોગમાં લેવાય છે.

→ શરણાઈનો ઉપયોગ શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત એમ બંનેમાં થાય છે.

→ શરણાઈમાં એક પોલી નળીમાં છિદ્ર હોય છે. તેમાં એક છેડો પહોળો અને એક છેડો ખૂબ જ સાંકડો હોય છે.

→ શરણાઈ ગામડાઓમા લગ્ન-પ્રસંગે વગાડવામાં આવે છે.

→ ઉત્તરભારતમાં તેમજ મહારાષ્ટ્રમાં શરણાઈનો ઉપયોગ મહત્તમ જોવા મળે છે.

→ શરણાઈ વાદનમાં લોકપ્રિય એવા બિસ્મિલ્લાહ ખાંને ભારત સરકાર દ્વારા 'ભારતરત્ન' આપવામાં આવ્યો છે.






Post a Comment

0 Comments