શંખ


શંખ

→ શંખનો ઉપયોગ પ્રાચીન સમયે યુદ્ધ દરમિયાન થતો હતો.

→ શંખનો ઉપયોગ મંદિરમાં આરતી સમયે પણ થાય છે.

→ ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ પાંચજન્ય છે.

→ ભીમના શંખનું નામ પૌંડ્ર હતું.

→ અર્જુનના શંખનું નામ દેવદત હતું.

→ યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજય હતું .

→ કર્ણના શંખનું નામ હિરણ્યગર્ભ હતું.






Post a Comment

0 Comments