ઝાલર


ઝાલર

→ દેવમંદિરમાં ઝાલર વગાડવામાં આવે છે.

→ પિત્તળ અને ટીનના મિશ્રણમાંથી ગોળાકાર ઝાલર બનાવવામાં આવે છે.

→ આરતી સમયે લાકડાના મોગરીથી નગારાના તાલ સાથે વગાડવામાં આવે છે.

→ મધ્યકાલીન યુગમાં વિજયઘોષ વખતે સવારીની આગળ આ વાદ્ય વગાડવામાં આવે છે.

→ મધ્ય યુગમાં ઝાલર જયઘંટાના નામે ઓળખાય છે.

→ ટેલિયા મહારાજ ગામડામાં ટહેલ નાખે ત્યારે પણ ઝાલર વગાડે છે.

Post a Comment

0 Comments