ડભોઈનો કિલ્લો

ડભોઈનો કિલ્લો
ડભોઈનો કિલ્લો

→ ડભોઈનો કિલ્લો વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલો છે.

→ ગુજરાતના મહાન સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહે આ કિલ્લાનો વિકાસ કર્યો હતો.

→ ડભોઈના કિલ્લામાં 4 પ્રવેશદ્વાર છે. તેમજ ડભોઈના કિલ્લાની કોતરણી બેનમૂન છે.

→ ડભોઈનો કિલ્લો હીરાધર નામના શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો હતો.

→ ડભોઈના કિલ્લામાં ચાર દરવાજાઓ આવેલ છે. જે નીચે મુજબ છેઃ

  1. ઉત્તરદિશા ચાંપાનેર ગેટ (મહુડી ભાગોળ)
  2. દક્ષિણ દિશા નાંદોદ ગેટ (નાંદોરી ભાગોળ)
  3. પૂર્વ દિશા હીરાદ્વાર (હીરા ભાગોળ)
  4. પશ્ચિમ દિશા વડોદરા ગેટ (વડોદરી ભાગોળ)

→ ગુજરાતના વીશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે.



Post a Comment

0 Comments