History : Maurya Yuga Question & Answer | મૌર્યયુગ
Question & ANswer
Question & ANswer
મૌર્યયુગ
- જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા?
- → સ્થુલિભદ્ર
- જૂનાગઢ નજીક બોરિયા ખીણ પાસે આવેલ બૌદ્ધ સ્તુપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
- → બડી લાખાની મેડી
- 'સંપ્રતિની ટૂંક' કયાં આવેલી છે?
- → ગિરનાર પર મહાવીર મંદિરની પાસે
- મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે ?
- → ઈન્ડિકા
- મૌર્ય સામ્રાજ્યના શિલાલેખો કયા સ્થળોમાંથી મળી આવેલ છે?
- → લુમ્બિની, રૂપનાથ અને સારનાથ
- જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો ત્રીજી સદીમાં કયા સામ્રાજયના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો?
- → મૌર્ય
0 Comments