History : Maurya Yuga Question & Answer | મૌર્યયુગ

Question & ANswer
Question & ANswer


મૌર્યયુગ

  1. જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા?
    → સ્થુલિભદ્ર

  2. જૂનાગઢ નજીક બોરિયા ખીણ પાસે આવેલ બૌદ્ધ સ્તુપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
    → બડી લાખાની મેડી

  3. 'સંપ્રતિની ટૂંક' કયાં આવેલી છે?
    → ગિરનાર પર મહાવીર મંદિરની પાસે

  4. મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે ?
    → ઈન્ડિકા

  5. મૌર્ય સામ્રાજ્યના શિલાલેખો કયા સ્થળોમાંથી મળી આવેલ છે?
    → લુમ્બિની, રૂપનાથ અને સારનાથ

  6. જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો ત્રીજી સદીમાં કયા સામ્રાજયના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો?
    → મૌર્ય



Post a Comment

0 Comments