Ad Code

Responsive Advertisement

ઘૂઘરા


ઘૂઘરા

→ ઘૂઘરા મહત્વનું ઘનવાદ્ય ગણાય છે.

→ નૃત્ય સમયે લય અને તાલ ઉત્પન્ન કરવા ઘૂઘરાનો ઉપયોગ કરવામાં આવે છે.

→ રાવણહથ્થો વગાડનારા ભરથરીઓ રાવણહથ્થાની કામઠી પર ઘૂઘરી બાંધીને અવાજ ઉત્પન્ન કરતા હતા.






Post a Comment

0 Comments