નવલરામ પંડયા | Navalram Pandya
નવલરામ પંડયા
→ જન્મ : 3 માર્ચ 1836
→ જન્મસ્થળ : સુરત
→ અવસાન : 7 ઑગસ્ટ 1888, રાજકોટ
→ પિતા : માણેકચંદ પંડયા
→ માતા : નંદકોર
→ 'ભોળા ભટ્ટ' પાત્રના સર્જનકર્તા
કૃતિઓ
→ 'કાવ્યતરંગ' અને 'મેઘદૂત'નું ગુજરાતી અનુવાદ
→ ‘ઇતિહાસની આરસી’, ‘ગુજરાતની મુસાફરી’ જેવી રચનાઓમાં નવલરામની કવિત્વશક્તિનાં દર્શન થાય છે.
→ કવિ જીવન (ચરિત્ર)
નાટકો
→ ભટ્ટનું ભોપાળું (હાસ્યનાટક)(1867) {ફ્રેંચ નાટ્યકાર મૉલિયેરના ફેંચ પરથી અંગ્રેજીમાં ઊતરેલા ‘મૉક ડૉક્ટર’નો અનુવાદ છે}
→ વીરમતી (ઐતિહાસિક નાટક)(1869)
કાવ્યસંગ્રહો
→ ‘બાળલગ્નબત્રીસી’ (1876)
→ ‘બાળગરબાવળી’ (1877)
→ ગોવર્ધનરામ ત્રિપાઠી તેમનાં વિવેચનોને 'આનંદની ઉજાણી' દર્શાવે છે.
0 Comments