નંદશંકર તુળજાશંકર મહેતા | Nandashankar Tuljashankar Mehta


નંદશંકર તુળજાશંકર મહેતા

→ જન્મ : 21 એપ્રિલ, 1835

→ જન્મસ્થળ : સુરત

→ અવસાન : 17 જુલાઈ 1905, સૂરત


→ પિતા : તુળજાશંકર

→ માતા : ગંગાલક્ષ્મી

→ અભ્યાસ મૅટ્રિક સુધીનો






→ 1877માં તેમને ‘રાવબહાદુર’નો ખિતાબ મળ્યો.

→ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા “કરણઘેલો”ના સર્જક. ગુજરાતી ભાષાની ઐતિહાસિક કથાવસ્તુવાળી પ્રથમ નવલકથા.

→ ઈ.સ.1877માં દિલ્હી દરબારમાં 'રાવબહાદુર'નો ખિતાબ અપાયો.

→ નંદશંકરનાં લખાણોમાં ‘ગુજરાતમિત્ર’ આદિ સામયિકોમાં પ્રકાશિત વિવેચનલેખોનો સમાવેશ થાય છે. એમણે ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’ના અનુવાદો પણ આપેલા છે.



Post a Comment

0 Comments