ભોજા ભગત | Bhoja Bhagat
ભોજા ભગત
ભોજા ભગત
→ જન્મ : ઈ..સ. 1785
→ જન્મ સ્થળ : અમરેલી (ફતેહપુર)
→ ભોજા ભગતને સંત જલારામના ગુરુ માનવમાં આવે છે.
→ બિરુદ : ચાબખાના પિતા
→ વખણાતું સાહિત્ય : ચાબખા
→ ગુજરાતી સાહિત્યમાં ભોજા ભગતના ચાબખા ખૂબ જાણીતા છે.
→ તેઓએ પ્રભાતિયાં,કાફી, સરવડાં, હોરી વગેરે લખ્યા છે.
0 Comments