ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani)




ઝવેરચંદ મેઘાણી



→ મૂળ નામ : ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

→ જન્મ : 28 ઓગષ્ટ, 1896

→ જન્મસ્થળ : ચોટીલા (સુરેન્દ્રનગર)

→ માતા : ઘોળબાઈ / ધોળીબેન

→ પિતા : કાલિદાસ દેવચંદ મેઘાણી

→ મૃત્યુ : 9 માર્ચ, 1947 (બોટાદ)

→ ઝવેરચંદ મૂળ અમરેલીના બગસરાના જૈન વણિક હતા.




શિક્ષણ



→ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી જેવા સ્થળોએથી શિક્ષણ લીધું હતું.

→ અમરેલીની હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી મેટ્રિક થયા હતા.

→ ભાવનગરની શામળદાસ મહવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.




બિરુદ/ ઓળખ



→ કસુંબલ રંગનો ગાયક

→ પહાડનું બાળક

→ રાષ્ટ્રીય શાયર


ઉપનામ



→ તંત્રી

→ વિરાટ

→ વિલાપી

→ શાણો

→ સાહિત્યશાસ્ત્રી

→ સોરઠી સાહિત્યકાર

→ લોક સાહિત્યનો મત મોરલો


વિશેષતા



→ “કુરબાની કથાઓ” ની રચન કરી જે તેમનું પ્રથમ પ્રકાશીત પુસ્તક હતું.

→ ગાંધીજી એ ઝવેરચંદ મેઘાણીને “યુગવંદના” કાવ્યસંગ્રહ બદલ “રાષ્ટ્રીય શાયર” નું બિરુદ આપ્યું.

→ “જન્મભૂમિ” પત્રમાં “કલમ અને કિતાબ” કૉલમ લખતા.

→ સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેધાણી (1928)હતા.

→ ઈ.સ. 1942માં “મરેલાંના રુધિર” નામની પુસ્તિકા પ્રકાશિત કરી.








નવલિકા



→ જેલ ઓફિસની બારી

→ દરિયાપારના બહારવટિયા

→ પલકારા

→ વિલોપન



નાટક



→ રાજારાણી

→ રાણાપ્રતાપ

→ વંઠેલા



કવિતા



→ ચારણકન્યા

→ બાપુના પારણા

→ યુગવંદના (પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ)

→ રવિન્દ્રવિતણા

→ વેલીના ફૂલ


નવલકથા



→ ગુજરાતનો જય

→ તુલસી ક્યારો

→ નિરંજન

→ પ્રભુ પધાર્યા

→ વસુંધરાના વ્હાલા દવલા

→ વેવિશાળ

→ સત્યની શોધમાં

→ સોરઠ તારા વહેતા પાણી ( સૌપ્રથમ જાનપદી – નવલકથા)


લોકકથા



→ કંકાવટી

→ ડોશીમાની વાતો

→ દાદાજીની વાતો

→ રંગ છે બારોટ

→ સોરઠી ગીતકથાઓ

→ સોરઠી બહારવટીયા

→ સોરઠી સંતો

→ સૌરાષ્ટ્રની રસધાર


લોકગીત



→ ઋતુગીતો

→ ચુંદડી

→ રઢિયાળી રાત (કુંજલડી – લોકગીત)

→ સોરઠિયા દુહા

→ હાલરડાં


આત્મકથા



→ છેલ્લું પ્રયાણ

→ પરકમ્મા

→ લિ. હું આવું છું


ચરિત્ર



→ આપણી ઘરની વાતો

→ આપણું ઘર

→ કુરબાનીની કથાઓ

→ માણસાઈના દીવા (રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર)


નિબંધ



→ વેરાનમાં

→ સાંબેલના શૂર


પ્રવાસ નિબંધ



→ સોરઠને તીરે તીરે

→ સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં


વિવેચન



→ ચારણો એન ચારણી સાહિત્ય

→ ધરતીનું ધાવણ

→ લોકસાહિત્યનું સમાલોચન


ઈતિહાસ



→ ધ્વજ મિલાપ

→ એશિયાનું કલંક





ઝવેરચંદ મેઘાણીની જાણીતી પંક્તિઓ



→ આગે કદમ, આગે કદમ, આગે કદમ, યારો , ફનાના પંથ પર આગે કદમ ...

→ ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ , અણદીઠેલી ભોમ પર યોવન માંડે આંખ

→ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ ! સાગર પીનારા અંજલિ નવ ઢોલજો બાપુ !

→ ઝલકે ઝલકે રે જળ માછલી, છલકે જાણે વીરા મારાની આંખ રે ...

→ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

→ રક્ત ટપકતી સો સો ગોળી સમરાગણથી આવે...

→ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

→ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ





Post a Comment

0 Comments