Ad Code

Responsive Advertisement

ગુજરાતી સાહિત્ય | Question & Answer

  1. ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યાં થયો હતો?

  2. → ચોટીલા(સુરેન્દ્રનગર)


  3. ક્યાં સાહિત્યકાર ને ગુજરાતી અવેતન રંગભૂમિ નો પાયો નાખનાર સર્જક ગણવામાં આવે છે?

  4. → ચંદ્રવદન ચીમનલાલ મહેતા(ચ.ચી. મહેતા)


  5. "આશ્રમ નો ઉલ્લુ" ક્યાં સાહિત્યકાર નું ઉપનામ છે?

  6. → કિશોરલાલ મશરુવાલા


  7. ક્યાં સાહિત્યકાર "શુક્રતારક" તરીકે જાણીતા બન્યા હતા?

  8. → મહાદેવભાઈ દેસાઈ


  9. "એક જાડ" કાવ્ય કોના દ્વારા રચાયેલું છે?

  10. → ઉમાશંકર જોશી






  11. અખાને જ્ઞાન નો વડલો બિરુદ કોને આપ્યું?

  12. → ઉમાશંકર જોશી


  13. "હું માનવી માનવ થાઉં તો ઘણું" આ કાવ્ય પંક્તિ કોની છે?

  14. → ત્રીભૂવનદાસ લુહાર(સુન્દરમ)


  15. "ભારેલો અગ્નિ" કોની કૃતિ છે?

  16. → રમણલાલ દેસાઈ


  17. ક્યાં સાહિત્યકાર ને "ટૂંકી વાર્તા ના કસબી" બિરુદ મળ્યું છે?

  18. → ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી


  19. "રાજપૂતાણી" કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે?

  20. → ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી


  21. ધુમકેતુ ની કઈ વાર્તા વિશ્વ કક્ષા ની વાર્તા માં સ્થાન પામી છે?

  22. → પોસ્ટ ઓફીસ


  23. "બાળકો ના બેલી" કોનું ઉપનામ છે?

  24. → ગીજુભાઈ બધેકા


  25. રંગતરંગ કૃતિ કોની છે અને તેમાં કેટલા ભાગ આવેલા છે?

  26. → જ્યોતીન્દ્ર દવે, ભાગ ૧-૫


  27. "વિશ્વશાંતિ" ના કવિ તરીકે કોણ જાણીતું છે?

  28. → ઉમાશંકર જોશી


  29. "પહાડ નું બાળક" તરીકે કોને ઓળખવામાં આવે છે?

  30. → ઝવેરચંદ કાલિદાસ મેઘાણી


  31. વાસુકી નો જન્મ ક્યાં થયો હતો?

  32. → બામણા(સાબરકાંઠા)


  33. અક્ષયદાસ સોની ને "હસતો ફિલસૂફ" ઉપનામ કોણે આપ્યું?

  34. → ઉમાશંકર જોશી


  35. રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી?

  36. → કોકિલા અને પૂર્ણિમા


  37. "મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.." આ કાવ્યપંક્તિ ના સર્જક નું નામ જણાવો?

  38. → ઉમાશંકર જોશી


  39. ક્યાં ગુજરાતી લેખક નું ઉપનામ દ્વિરેફ છે?

  40. → રામનારાયણ વિશ્વનાથ પાઠક


  41. ઉમાશંકર જોશી કોને ગાંધીયુગ ના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે?

  42. → રામનારાયણ વિશ્વનાથ પાઠક


  43. ક્યાં સાહિત્યકારે નદિઓ ને લોકમાતા કહી છે?

  44. → કાકા કાલેલકર


  45. "તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?

  46. → સુન્દરમ


  47. અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?

  48. → ઉમાશંકર જોશી


  49. "રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?

  50. → કાકા કાલેલકર


  51. અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું?

  52. → કાલેલકર


  53. મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની સ્થાપના કરી?

  54. → ક.મા. મુનશી


  55. આરોગ્યની ચાવી કોની કૃતિ છે?

  56. → ગાંધીજી


  57. દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી?

  58. → ક.મા.મુનશી


  59. "લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને મળેલું છે?

  60. → ઝવેરચંદ મેઘણી


  61. "બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?

  62. → સ્વામી આનંદ


  63. "પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?

  64. → પંડિત સુખલાલજી


  65. "કાકાની શશી" કૃતિ કોની છે?

  66. → કનૈયાલાલ મુનશી


  67. ક્યાં સાહિત્યકારે ગુજરાતી કવિતામાં ભાઈબહેન ના પ્રેમ નો સૌ પ્રથમ વખત સફળતાપૂર્વક આવિસ્કાર કર્યો?

  68. → ચ.ચી.મહેતા


  69. કઈ કૃતિ બદલ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ મળ્યું?

  70. → યુગ વંદના


  71. "શ્રવણ" ઉપનામ કોનું છે?

  72. → ઉમાશંકર જોશી


  73. "રૂપિયાનું ઝાડ" કૃતિ કોની છે?

  74. → રસિકલાલ પરીખ


  75. "અસ્મિતા" શબ્દ પ્રથમ ક્યાં સાહિત્યકારે આપ્યો હતો?

  76. → કનૈયાલાલ મુનશી


  77. "જીવન માંગલ્ય ના કવિ" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?

  78. → ઝીણાભાઈ દેસાઈ


  79. રવિશંકર મહારાજ ના જીવનચરિત્ર પર ઝવેરચંદ મેઘાણીએ એ કઈ કૃતિ લખેલી?

  80. → માણસાઈ ના દીવા


  81. "જીપ્સી" ઉપનામ કોનું છે?

  82. → કિશનસિંહ ચાવડા


  83. "ખોટી બે આની" કોની કૃતિ છે?

  84. → જ્યોતીન્દ્ર દવે


  85. "જ્ઞાનબિંદુ" કોની કૃતિ છે?

  86. → પંડિત સુખલાલજી


  87. ઉમાશંકર જોશી ને ૧૯૬૭ માં તેના ક્યાં કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?

  88. → નિશીથ


  89. "કોય ભગત ની કડવી વાણી" કૃતિ કોની છે?

  90. → ત્રિભુવનદાસ લુહાર


  91. "કાયા લાકડાની માયા લુગડાની" કૃતિ કોની છે?

  92. → જયંત દલાલ


  93. કનૈયાલા મુનશી એ ક્યાં રાજ્ય માં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી?

  94. → ઉતર પ્રદેશ


  95. બૃહદ પિંગળ" કોની કૃતિ છે?

  96. → રામનારાયણ વિશ્વનાથ પાઠક


  97. "ઓતરાદી દીવાલો" કોની કૃતિ છે?

  98. → કાકા કાલેલકર


Post a Comment

0 Comments