Vishwamitri river | વિશ્વામિત્રી નદી


વિશ્વામિત્રી નદી



→ ઉદભવસ્થાન : આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે.


→ અંતિમસ્થાન : ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલા ઢાઢર નદી સાથે જોડાય છે.


→ કિનારા પર આવેલા શહેર : વડોદરા અને પંચમહાલ


→ બંધ : આ નદી પર આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ બાંધવામાં આવ્યો છે.


→ આ નદીની વિશેષતા:


→ આજવા ડેમ આ નદી પર બાંધવામાં આવ્યો છે.


→ ગુજરાતમાં આવેલ વિશ્વામિત્રી નદી એકમાત્ર ભારતની એવી નદી છે કે જે શહેરની મધ્યમાંથી પસાર થાય છે.


→ આ ઉપરાંત આ નદીનો પટ ખૂબ જ નાનો હોવા છતાં મોટી સંખ્યામાં મગરો જોવા મળે છે.


→ તેથી આ નદી મગરોની નદી તરીકે જાણીતી બની છે.


Post a Comment

0 Comments