Ad Code

Neolithic Age | નૂતન પાષાણ યુગ

નૂતન પાષાણ યુગ (Neolithic Age): (ઈ.સ. પૂ. 4000 થી 2500)




→ નૂતન પાષાણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સર જ્હોન લૂબોકે ઈ.સ 1865 માં કર્યો.

→ કપિ માનવે જયારે અવ્યવસ્થિત હથિયારોને બદલે ઘડેલાં, અણીવાળા વ્યવસ્થિત હથિયાયરોનો ઉપયોગ કરવા માંડ્યો ત્યારથી નૂતન પાષાણ યુગની શરૂઆત થઈ હોવાનું મનાય છે.

→ આ યુગમાં સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી અને નદી કિનારે વસવાટ કરવા લાગ્યો માનવી.

→ આ યુગમાં પશુપાલન અને કૃષિની ક્રાંતિ થઈ અને તેના આર્થિક જીવનમાં ક્રાંતિકારી પરીવર્તન આવ્યું.

→ આ યુગમાં સૌથી પ્રાચીન વસ્તી મહેરગઢ માંથી મળી આવી છે.
generalknowledgedv.blogspot.com

→ ગુફાકરાલના પ્રથમવાસી પશુપાલક હતા.

→ ઈ.સ.પૂ. 6000 માં અલાહાબાદ જિલ્લામાથી ડાંગરની ખેતીના પુરાવા મળી આવ્યા છે.

→ બેલન નદીના કિનારે ચોપાની માંડો માંથી 13 ઝૂંપડીઓ મળી આવી.

→ આ યુગમાં પૈડાં અને ચક્રની શોધ થઈ.

→ આ યુગના આરાધ્ય દેવો : સૂર્ય અને ચંદ્ર

→ આ યુગમાં માનવી અગ્નિ અને વરુણની પુજા કરતો હતો.




નૂતન જીવમય યુગ :




→ તૃતીય યુગ

→ જેમાં ભૂગર્ભમાથી નીકળેલા લાવા જાડા સપાટ પગથીદાર સ્તરોમાં પથરાયો. જે ભારતની ભૂસ્તર વિદ્યામાં “ડેક્કન ટ્રેપ” તરીકે ઓળખાય છે.

→ જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતની પૂર્વ સીમાએ જણાય છે. ગિરનાર અને પાવાગઢ તેના ઉત્તમ ઉદાહરણો છે. જે જ્વાળામુખી પ્રસ્ફોટનના લીધે બનેલ છે.



Also Read :
  1. પુરાતન પાષાણ યુગ : →

  2. મધ્ય પાષાણ યુગ : →

Post a Comment

0 Comments