ભારતના સોળ મહાજનપદ

Verb Form

ઇ.સ પૂર્વે છ્ઠ્ઠિ સદીની આસપાસ ભારતનમાં સોળ મહાજન પદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજયો હતા તો કેટલાક રાજશાહી પ્રકારના રાજ્યો હતા.


પાલી ભાષામાં લખાયેલા "અંગુત્તરનિકાય" ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 મહાજનપદો હતા.



આ મહાજનપદો વિષેની માહિતી નીચે આપેલી છે :




ક્રમ મહાજનપદ રાજધાની વર્તમાન સ્થાન
1. અંગ ચંપા પૂર્વ બિહાર
2. વજ્જિ વૈશાલી ઉત્તર બિહાર
3. મલ્લ કુશીનારા ગોરખપુરનો આસપાસનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ)
4. કાશી વારાણસી વારાણસી (ઉત્તરપ્રદેશ)
5. મગધ ગિરિવ્રજ, રાજગૃહ દક્ષિણ બિહાર
6. કોસલ શ્રાવસ્તી , અયોધ્યા અવધ (ઉત્તરપ્રદેશ)
7. વત્સ કૌશાંબી પ્રયાગરાજનો આસપાસનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ)
8. ચેદી સુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ (મધ્યભારત)
9. પાંચાલ અહિછત્ર, કામ્પિલ્ય બદાયુ, બરેલી આસપાસનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ)
10. સુરસેન મથુરા મથુરા પાસેનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ)
11. કુરુ ઇન્દ્રપ્રસ્થ દિલ્હી અને મેરઠ આસપસનો વિસ્તાર
12. અસ્મક પૌડન્યા ગોદાવરિ નદીના કિનારે
13. અવંતિ ઉજ્જયિની મળવાનો પ્રદેશ
14. મત્સ્ય વિરાટનગર જયપુર પાસેનો પ્રદેશ (રાજસ્થાન)
15. ગાંધાર તક્ષશિલા પેશાવર અને રાવળપીંડી આસપાસનો વિસ્તાર
16. કમ્બોજ લાજપુર નૈઋત્ય કાશ્મિર આસપાસનો પ્રદેશ

Post a Comment

0 Comments