GK - 5

  1. ગઝલકાર આદિલ મન્સુરીને ક્યા કાવ્યસંગ્રહને ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ પુસ્તકનું પારિતોષિક મળ્યું છે.?
    પગરવ

  2. પત્રકાર સાહિત્યકાર ઈશ્વર પેટલકરની અખબારમાં છપાતી કઈ કોલમ ખુબ લોકપ્રિય બની હતી?
    લોકસાગરને તીરે તીરે

  3. પત્રકાર સાહિત્યકાર ઈશ્વર પેટલકરે પન્નાલાલ પટેલની કઈ નવલકથાઓમાંથી પ્રેરણા લઇ સૌપ્રથમ કઈ નવલકથા લખી હતી?
    જનમટીપ

  4. ભારતીય સંસ્કૃતિને તેના શુદ્ધ સ્વરૂપે પુનર્જીવિત કરવાના પ્રયાસરૂપે કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં કઈ સંસ્થાનની સ્થાપના કરી હતી?
    ભારતીય વિદ્યાભવન

  5. ગુજરાતના ક્યા સમર્થ નાટ્યકાર અને નવલકરે સૌપ્રથમ રંગભૂમિની શરૂઆત કરી હતી?
    ચંદ્ર વન ચી. મહેતા

  6. દેશી રાજ્યોનાં વિલીનીકરણના ભાગરૂપે સરદાર વલ્લભભાઈએ હૈદરાબાદ એજન્ટ જનરલ તરીકે કોની નિમણુક કરી હતી?
    કનૈયાલાલ મુનશી

  7. સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરનો પ્રથમ વાર્તાસંગ્રહ કયો છે?
    લતા અને બીજી વાર્તાઓ

  8. સાહિત્યકાર અને શિક્ષણકાર ઝીણાભાઈ દેસાઈએ અમદાવાદની કઈ નામાંકિત શાળાના આચાર્ય અને નિયામક પદ પર રહ્ય હતા?
    શેઠ સી.એન.વિદ્યાવિહાર

  9. મનુભાઈ પંચોળી(દર્શક) એ 16 વર્ષની વયે શા માટે અભ્યાસ છોડી દીધો?
    સત્યાગ્રહમાં જોડવા માટે

  10. સાહિત્યકાર મકરંદ દવે એ વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં પ્રાકૃતિક જીવનનો પ્રયોગ કરવા કઈ સંસ્થાની સ્થપના કરી હત?
    નંદીગ્રામ

  11. ગઝલકાર અમૃત ઘાયલનીસમગ્ર ગઝલ રચનાનો સંગ્રહ ક્યા નામે પ્રગટ થયેલો છે?
    આઠો જામ ખુમારી

  12. ગ્રામીણ સ્તરે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા સાહિત્યકાર કેળવણીકાર મનુભાઈ પંચોળી (દર્શક) એ કઈ વિદ્યાપીઠ શરુ કરી હતી?
    લોકભારતી ગ્રામવિદ્યાપીઠ

  13. ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે મેળ કરાવી આપવાનું શ્રેય કોને ફાળે જાય છે?
    અમૃત ઘાયલ

  14. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનું પ્રમાણભૂત આલેખન કરનાર ઈતિહાસવિદનુ નામ જણાવો.
    માણેકશાહ સોહરાબશાહ કોમીસરીયેત

  15. સંત સુલતાન તરીકે જાણીતા થયેલા સલ્તનતકાલીન સુલતાન કોણ હતા?
    મુઝફ્ફરશાહ

  16. ગુજરાતના રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજ સમા ક્યા પુસ્તકનું સંપાદન કરવા એલેકઝાન્ડર ફોર્બ્સ પગપાળા મુસાફરી કરી હતી?
    રાસમાળા

  17. ગોવર્ધનરામ ત્રિપાઠી શેનો વ્યવસાય કરતા હતા?
    વકિલાત

  18. ક્યા સમાજસુધારક સ્થાપેલી શાળામાં કવિ નર્મદે શિક્ષણ લીધું હતું?
    દુર્ગારામ મહેતા

  19. બાળપણમાં કવીશ્વર દલપતરામને શું રચવાનો શોખ હતો?
    પ્રાસવાળા જોડકણા(હડૂલા)

  20. ગુજરાતી ભાષા, સાહિત્યની અનન્ય સેવા કરનાર બ્રિટીશ અફસર એલેકઝાન્ડર ફોર્બ્સ એ ઈ.સ. 1848 માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
    ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

  21. મહાકવિ દયારામ કેટલી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા?
    12 ભાષાઓ

  22. સિદ્ધરાજ જયસિંહ એ કયા સવંતની શરૂઆત કરી હતી?
    સિંહ સવંત

  23. પોતાના ભાભી દ્વારા "મૂરખ"નું મહેણું સંભાળ્યા બાદ નરસિંહ મહેતાએ આજીવિકા મેળવવા કયું કાર્ય આરંભ્યું હતું?
    વૈદું

  24. ગાંધીજીના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ કઈ ગ્રંથશ્રેણીમાં પ્રગટ કરવામાં આવ્યો છે?
    ગાંધીજીનો અક્ષરદેહ

  25. આઝાદ હિન્દ ફોજના સેનાપતિઓ કેપ્ટન શાહનવાઝ, કેપ્ટન ઘીલ્લોન અને કેપ્ટન લક્ષ્મી સામે ચલાવવામાં આવેલા ખાટલામાં ક્યા બાહોશ ગુજરાતી ધારાશાસ્ત્રીએ તેમને નિર્દોષ છોડાવ્યા હતા?
    બુલાબાઈ દેસાઈ

  26. મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્ર દ્રોહનો આરોપ મુકીને તેમને ૬ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી હતી?
    1922

  27. અમદાવાદની શાહી ટંકશાળમાં ક્યા મુઘલ બાદશાહના શાસન દરમિયાન સિક્કા પાડવાની શરૂઆત તી હતી?
    બાદશાહ અકબર

  28. અહમદશાહ બાદશાહે અમદાવાદ વસાવ્યા બાદ સૌપ્રથમ કઈ પોળની સ્થાપના કરી હતી?
    માણેકચોક (મહુર્તપોળ)

  29. ગુજરતનો સલ્તનતકલીન પ્રમાણભૂત ઈતિહાસ કાય ગ્રંથમાંથી જાણવા મળે છે.?
    મિરાતે સિકંદરી

  30. સલ્તનતકાળમાં ગુજરાતના કયા પાટનગર પાટણ ને કયા નામથી ઓળખવામાં આવતું હતું?
    નહરવાલા
  31. _______________________***********_______________________