જીલ્લો : દેવભૂમિ દ્વારકા



    જીલ્લામથક :
    ખંભાળિયા

    જીલ્લાની રચના :
    15 ઓગાષ્ટ, 2013ના રોજ જામનગર જીલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ : જામનગર જીલ્લો
    પશ્ચિમ : અરબ સાગર
    ઉત્તરે :કચ્છનો અખાત
    દક્ષિણ :પોરબંદર જીલ્લો

    ક્ષેત્રફળ :
    5694 ચો.કિ.મી.

    તાલુકાઓ :
    (1) ખંભાળિયા, (2) ઓખામંડળ (દ્વારકા), (3) ભાણવડ અને (4) કલ્યાણપુર.

    વિશેષતા :
    હિંદુ ધર્મના સૌથી ચાર મોટા યાત્રાધામોનું "દ્વારકા" આ જીલ્લામાં આવેલું છે. આથી આ જીલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા છે.
    જગદગુરુ શંકરાચાર્યે સ્થાપેલી "શારદાપીઠ" અહી આવેલી છે.
    ખંભાળિયા શુંધ્ધ "ઘી"માટે વખણાય છે.