Ad Code

Responsive Advertisement

મોહમ્મદ વલીભાઈ માંકડ



મોહમ્મદ વલીભાઈ માંકડ

>

મોહમ્મદ વલીભાઈ માંકડ જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૮ એ થયો હતો.

તેઓ જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક છે. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે.

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના (હવે બોટાદ જિલ્લામાં) પલિયડ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ થયો હતો.

તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી.

ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી.

તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી રહ્યા.

તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.

મોહમ્મદ માંકડે કેલિડોસ્કોપ નામની કટારમાં ગુજરાત સમાચારમાં વર્ષો સુધી લખ્યું હતું.

તેમની ટૂંકી વાર્તાઓમાં
માટીની મૂર્તિઓ (૧૯૫૨)

Post a Comment

0 Comments