જોસેફ મેકવાન

જોસેફ મેકવાન
જોસેફ મેકવાન


→ જન્મ :- ૯ ઓક્ટોબર ૧૯૩૬

→ મત્યુ :- ૨૮ માર્ચ ૨૦૧૦

→ વ્યવસાય :- લેખક

→ તેમનો જન્મ ગુજરાતના સમૄધ્ધ ચરોતર પ્રદેશના ઓડ (હાલ જિલ્લોઃ આણંદ) પાસે આવેલ ત્રાણોલ ગામના ખ્રિસ્તી ધર્મ પાળતા એક સામાન્ય વણકર કુટુંબમાં થયેલો.

→ ગજરાતી ભાષાના અને એમાં પણ દલિત સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માનવામાં આવે છે.

→ ૧૯૬૭માં પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ. એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી. એડ. થયા.

→ તેમની લખેલ રેખાચિત્રો"વ્યથાના વિતક" (૧૯૮૫) અને નવલકથા"આંગળીયાત" (૧૯૮૮) ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ પ્રથમ પારીતોષીક પ્રાપ્ત થયેલ.


પુરસ્કાર

→ સાહિત્ય અકાદમી પુરસ્કા

→ ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments