Ad Code

Responsive Advertisement

સૂરજકુંડ શિલ્પ મેળો | Surajkund Mela

સૂરજકુંડ શિલ્પ મેળો (હરિયાણા)
સૂરજકુંડ શિલ્પ મેળો (હરિયાણા)

→ આ મેળાનો પ્રારંભ પહેલી ફેબ્રુઆરીથી હરિયાણાના ફરિદાબાદ પાસે સૂરજકૂંડ ખાતે થાય છે.

→ આ મેળાની શરૂઆત 1987થી થઈ હતી.

→ આ ભારતનો વાર્ષિક આંતરરાષ્ટ્રીય શિલ્પમેળો છે, જ્યાં પ્રાદેશિક શિલ્પની સાથે આંતરરાષ્ટ્રીય શિલ્પ અને સાંસ્કૃતિક વિરાસતની પણ પ્રસ્તુતિ થાય છે.

→ આ મેળાનું વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું.



Post a Comment

0 Comments