લાભશંકર ઠાકર | Labhshankar Thakar



લાભશંકર ઠાકર



→ પૂરું નામ : લાભશંકર જાદવજી ઠાકર

→ જન્મ : 14-01-1935

→ મૃત્યુ : 06-01-2016

→ જન્મ સ્થળ : સેડલા, (જિલ્લો : સુરેન્દ્રનગર)

→ વ્યવસાય : આયુર્વેદના વૈદ્ય તરીકેનો હતો

→ બિરુદ/ઓળખ : ઈનર લાઈફના વિવેચક , રે મઠના સ્થાપક

→ ઉપનામ / તખલ્લુસ : પુનર્વસુ , લા.ઠા., લઘરો

એવોર્ડ



→ રણજીતરામ સુવર્ણચંદ્રક : 1981

→ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર : 2003

→ કુમારચંદ્રક

→ નર્મદચંદ્રક




કૃતિઓ





કાવ્યસંગ્રહો



→ અવાજ

→ કલ્પાયન

→ કાલગ્રંથિ

→ કિચૂડ કિચૂડ

→ ઘોંઘાટ

→ ટેવ

→ ટોળાં

→ પ્રવાહણ

→ બૂમ કાગળના કોરા

→ માણસની વાત

→ મારા નામને દરવાજે

→ રમત

→ લઘરો

→ વહી જતી પાછળ રમ્ય ઘોષા

→ સમયે સમયે

→ હથિયાર વગરની ઘા







નાટકો



→ એક ઉંદર અને જદુનાથ

→ પીળું ગુલાબ અને હું



એકાંકી



→ બાથટબમાં માછલી

→ મરી જવાની મઝા

→ વૃક્ષ



મહત્વના નોંધપાત્રો ચરિત્રો



→ “મારી બા” અને “બાપા વિશે”



નવલકથાઓ



→ અકસ્માત

→ કુહૂકુહૂ બોલે કોયલિયા

→ કોણ?

→ ચમકચાલીસા

→ લીલાસાગર



જાણીતી પંક્તિઓ



→ આ બધું તમે વાચી ગયા અને મારી વાત માની પણ લીધી ને !

→ માણસ ઈશ્વરથી ખવાઇ ગયો છે, માણસ પુસ્તકથી ખવાઈ ગયો છે, માણસ ઈચ્છાઓથી ખવાઈ ગયો છે

→ શોધું છું હું, કળ મારૂ ક્યાં છે? ક્યાં છે મારુ મળે?



→ “કુદરતી” એકાંકી લાભશંકર ઠાકરના “મરી જવાની મજા” એકાંકીસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ.



→ લાભશંકર ઠાકર “અબ્સર્ડ” પ્રકારના એકાંકી માટે જાણીતાં છે. તેમણે “આકંઠ સાબરમતી” નાટ્ય સંસ્થાની સ્થાપના કરી હતી.














Post a Comment

0 Comments